प्रथम अध्याय प्रथम वल्ली
ॐ अशन् ह वै वाजश्रवस: सर्ववेदसं ददौ ।
तस्य ह नचिकेता नाम पुत्र आस ॥१॥
तंఅह कुमारंఅसन्तं दक्षिणासु नीयमानसु
श्रद्धा आविवेश सोऽमन्यत ॥२॥
श्रद्धा आविवेश सोऽमन्यत ॥२॥
पीतोदका जग्धतृणा दुग्धदोहा निरिन्द्रिया: ।
अनन्दा नाम तेलोकास्तान्सगच्छति ता ददत् ॥३॥
स होवाच पितरं तत कस्मै मां दास्यतीति ।
द्वितीयं तृतीयं तं होवाच मृत्यवे त्वा ददामीति॥४॥
बहूनामेमि प्रथमों बहूनामेमि मध्यम:।
किंस्विद्यमस्य कर्तव्यं यन्मयाद्य करिष्यति ॥५॥
अनुपश्य यथा पूर्वे प्रतिपश्य तथापरे ।
सस्यमिव मर्त्य: पच्यते सस्यमिवाजायते पुन: ॥६॥
वैश्वानर: प्रविशत्य तिथिर्ब्राह्मणों गृहान् ।
तस्यैतांఅशान्ति कुर्वन्ति हर वैवस्वतोदकम् ॥७॥
आशा प्रतीक्षे संगतं सूनृतां चइष्टापूर्ते पुत्रपशूंश्च सर्वान् ।
एतद् वृड्क्ते पुरुषस्याल्पमेधसो यस्यानश्नन् वसति ब्राह्मणो गृहे ॥८॥
तिस्त्रो रात्रीर्यदवात्सीर्गृहे मे अनश्नन् ब्रह्मन्नतिथिर्नमस्य : ।
तिस्त्रो रात्रीर्यदवात्सीर्गृहे मे अनश्नन् ब्रह्मन्नतिथिर्नमस्य : ।
नमस्ते अस्तु ब्रह्मन् स्वस्ति में अस्तु
तस्मात् प्रति त्रीन् बरान् वृणीष्व ॥९॥
शान्तसकल्प: सुमना यथा
स्याद्वीतमन्युगौर्तमों माभि मृत्यो ।
त्वत्प्रसृष्टं माभिवदेत्प्रतीत
एतत्त्रयाणां प्रथमं वरं वृणे ॥१०॥
यथा पुरस्ताद् भविता प्रतीत
औद्दालकिरारुणिर्मत्प्रसृष्ट : ।
सुखं रात्री: शयिता वीतमन्यु
स्त्वांददृशिवान्मृत्युमुखात्प्रमुक्तम् ॥११॥
स्वर्गे लोक न भयं किञ्चनास्ति
न तत्र त्वं न जरया बिभेति ।
उभे तीर्त्वाशनायापिपासे
शेकातिगो मोदते स्वर्गलोके ॥१२॥
स त्वमग्नि स्वर्ग्यमध्येषि मृत्यों
प्रब्रूहि त्वं श्रद्दधानाय मह्यम ।
स्वर्गलोका अमृतत्वं भजन्त
एतद् द्वितीयेन वृणे वरेण ॥१३॥
प्र ते ब्रवीमि तदु मे निवोध
स्वर्ग्यमग्निं नचिकेत: प्रजानन् ।
अनन्तलोकाप्तिमथो प्रतिष्ठां
विद्धि त्वमेतं निहितं गुहायाम् ॥१४॥
लोकादिमग्निं तमुवाच तस्मै
या इष्टका यावतीर्वा यथा वा ।
स चापि तत्प्रत्यवदद्यथोक्त
मथास्य मृत्यु: पुनरेवाह तुष्ट:॥१५॥
तमब्रवीत प्रीयमाणो महात्मा
वरं तवेहाद्य ददामि भूय: ।
तवैव नामा भवितायमग्नि :
सृक्ङां चेमामनेकरुपां गृहाण ॥१६॥
त्रिणाचिकेतस्त्रिभिरेत्य सन्धिं
त्रिकर्मकृत् तरति जन्ममृत्यू ।
ब्रह्मजज्ञ। देवमीड्यं विदित्वा
निचाय्येमां शानितमत्यन्तमेति ॥१७॥
त्रिणाचिकेतस्त्रयमेतद्विदित्वा
य एवं विद्वांश्चिनुते नाचिकेतम् ।
स मृत्यृपाशानृ पुरत: प्रणोद्य
शोकातिगो मोदते स्वर्गलोके ॥१८॥
एष तेऽग्निर्नचिकेत: स्वर्ग्यो
यमवृणीथा द्वितीयेन वरेण ।
एतमग्निं तवैव प्रवक्ष्यन्ति
जनासस्तृतीयं वरं नचिकेतो वृष्णीष्व॥१९॥
येयं प्रेते विचिकित्सा
मनुष्येऽस्तीत्येके नायमस्तीति चैके ।
एतद्विद्यामनुशिष्टस्त्वयाहं
वराणामेष वरस्तृतीय : ॥२०॥
देवैरत्रापि विचिकित्सितं पुरा
न हि सुवेज्ञेयमणुरेष धर्म : ।
अन्यं वरं नचिकेतो वृणीष्व
मा मोपरोत्सीरति मा सृजैनम् ॥२१॥
देवैरत्रापि विचिकित्सितं किल
त्वं च मृत्यों यत्र सुविज्ञेममात्थ ।
वक्ता चास्य त्वादृगन्यों न लभ्यो
नान्यो वरस्तुल्य एतस्य कश्चित् ॥२२॥
शतायुष: पुत्रपौत्रान् वृणीष्व
बहून् पशून् हस्तिहिरण्यमश्वान् ।
भूमेर्महदायतनं वृणीष्व
स्वयं च जीव शरदो यावदिच्छसि ॥२३॥
एतत्तुल्यं यदि मन्यसे वरं
वृणीष्व वित्तं चिरजीविकां च ।
महाभूभौ नचिकेतस्त्वमेधि
कामानां त्वा कामभाजं करोमि॥२४॥
ये ये कामा दुर्लभा मर्त्यलोके
सर्वान् कामांश्छन्दत: प्रार्थयस्व।
इमा रामा : सरथा : सतूर्या
न हीदृशा लम्भनीया मनुष्यै:।
आभिर्मत्प्रत्ताभि : परिचारयस्व्
नचिकेतो मरणं मानुप्राक्षी ॥२५॥
श्वो भावा मर्त्यस्य यदन्तकैतत्
सर्वेन्द्रियाणां जरयन्ति तेज: ।
अपि सर्वम् जीवितमल्पेमेव
तवैव वाहास्तव नृत्यगीते ॥२६॥
न वित्तेन तर्पणीयो मनुष्यो
लप्स्यामहे वित्तमद्राक्ष्म चेत् त्वा ।
जीविष्यामो यावदीशिष्यसि
त्वं वरस्तु मे वरणीय: स एव॥२७॥
अजीर्यताममृतानामुपेत्य
जीर्यन् मर्त्यः व्कधःस्थः प्रजानन्।
अभिध्यायन् वर्णरतिप्रमोदान
दीर्घे जीविते को रमेत ॥२८॥
यस्मिन्निदं विचिकित्सन्ति मृत्यो
यत्साम्पराये महति ब्रूहि नस्तत्।
योऽयं वरो गूढमनुप्रविष्टो
नान्यं तस्मान्नचिकेता वृणीते ॥२९॥
॥इति काठकोपनिषदि प्रथमाध्याये॥प्रथमा वल्ली॥
.
॥ द्वितीय वल्ली ॥
अन्यच्छेयोऽन्यदुतैव प्रेयस्ते
उभे नानार्भे पुरुषं सिनीतः।
तयोः श्रेय आददानस्य साधु
भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते ॥१॥
श्रेयश्च प्रेयश्च मनुष्यमेतस्तौ
सम्परीत्य विविनक्ति धीरः।
श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते
प्रेयो मन्दो योगक्षेमाद् वृणीते ॥२॥
स त्वं प्रियान् प्रियरूपांश्च कामान
भिध्यायन्नचिकेतोऽत्यस्त्राक्षीः।
नैतां सृडकां वित्तमयीमवाप्तो
यस्यां मज्जन्ति बहवो मनुष्याः ॥३॥
दूरमेते विपरीत विषूची
अविद्या या च विद्येति ज्ञाता।
विद्याभीप्सितं नचिकेतसं
मन्ये न त्वा कामा बहवोऽलोलुपन्त ॥४॥
अविद्यायामन्तरे वर्तमानः
स्वयं धीराः पण्डितम्मन्यमानाः।
दन्द्रम्यमाणाः परियन्ति मूढा
अन्धेनैव नीयमाना यथान्धाः ॥५॥
न साम्परायः प्रतिभाति बालं
प्रमाद्यन्तं वित्तमोहेन मूढम्।
अयं लोको नास्ति पर इति मानी
पुनः पुनर्वशमापद्यते मे ।। ६।।
श्रवणायापि बहुरभिर्यो न लक्ष्यः
श्रृण्वन्तोपि बहवो यं न विद्युः।
आश्चर्यो वक्ता कुशलोस्य
लब्धाश्चर्यो ज्ञाता कुशलानुशिष्टः ।। ७ ।।
न नरेणावरेण प्रोक्त एष
सुविज्ञेयो बहुधा चिन्त्यमानः ।
अनन्यप्रोक्ते गतिरत्र नास्ति
अणीयान् ह्यतर्क्यमणुप्रमाणात् ॥ ८ ॥
नैषा तर्केण मतिरापनेया
प्रोक्तान्येनैव सुज्ञानाय प्रेष्ठ ।
यां त्वमापः सत्यधृतिर्बतासि
त्वादृङ्नो भूयान्नचिकेतः प्रष्टा ॥ ९ ॥
जानाम्यहं शेवधिरित्यनित्यं
न ह्यध्रुवैः प्राप्यते हि ध्रुवं तत् ।
ततो मया नाचिकेतश्चितोऽग्निः
अनित्यैर्द्रव्यैः प्राप्तवानस्मि नित्यम् ॥ १० ॥
कामस्याप्तिं जगतः प्रतिष्ठां
क्रतोरानन्त्यमभयस्य पारम् ।
स्तोममहदुरुगायं प्रतिष्ठां
दृष्ट्वा धृत्या धीरो नचिकेतोऽत्यस्राक्षीः ॥ ११ ॥
तं दुर्दर्शं गूढमनुप्रविष्टं
गुहाहितं गह्वरेष्ठं पुराणम् ।
अध्यात्मयोगाधिगमेन देवं
मत्वा धीरो हर्षशोकौ जहाति ॥ १२ ॥
एतच्छ्रुत्वा सम्परिगृह्य मर्त्यः
प्रवृह्य धर्म्यमणुमेतमाप्य ।
स मोदते मोदनीयँ हि लब्ध्वा
विवृतँ सद्म नचिकेतसं मन्ये ॥ १३ ॥
अन्यत्र धर्मादन्यत्राधर्मा-
दन्यत्रास्मात्कृताकृतात् ।
अन्यत्र भूताच्च भव्याच्च
यत्तत्पश्यसि तद्वद ॥ १४ ॥
सर्वे वेदा यत्पदमामनन्ति
तपाँसि सर्वाणि च यद्वदन्ति ।
यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति
तत्ते पदँ संग्रहेण ब्रवीम्योमित्येतत् ॥ १५ ॥
एतद्ध्येवाक्षरं ब्रह्म एतद्ध्येवाक्षरं परम् ।
एतद्ध्येवाक्षरं ज्ञात्वा यो यदिच्छति तस्य तत् ॥ १६ ॥
एतदालम्बनँ श्रेष्ठमेतदालम्बनं परम्।
एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते ॥ १७ ॥
न जायते म्रियते वा विपश्चिन्
नायं कुतश्चिन्न बभूव कश्चित् ।
अजो नित्यः शाश्वतोऽयं पुराणो
न हन्यते हन्यमाने शरीरे ॥ १८ ॥
हन्ता चेन्मन्यते हन्तुँ हतश्चेन्मन्यते हतम् ।
उभौ तौ नविजानीतो नायँ हन्ति नहन्यते ॥ १९ ॥
अणोरणीयान्महतो महीया-नात्माऽस्य जन्तोर्निहितो गुहायाम् ।
तमक्रतुः पश्यति वीतशोको धातुप्रसादान्महिमानमात्मनः ॥ २० ॥
आसीनो दूरं व्रजति शयानो याति सर्वतः ।
कस्तं मदामदं देवं मदन्यो ज्ञातुमर्हति ॥ २१ ॥
अशरीरँ शरीरेष्वनवस्थेष्ववस्थितम् ।
महान्तं विभुमात्मानं मत्वा धीरो न शोचति ॥ २२ ॥
नायमात्मा प्रवचनेन लभ्यो
न मेधया न बहुना श्रुतेन ।
यमेवैष वृणुते तेन लभ्यः
तस्यैष आत्मा विवृणुते तनूँ स्वाम् ॥ २३ ॥
नाविरतो दुश्चरितान्नाशान्तो नासमाहितः ।
नाशान्तमानसो वाऽपि प्रज्ञानेनैनमाप्नुयात् ॥ २४ ॥
यस्य ब्रह्म च क्षत्रं च उभे भवत ओदनः ।
मृत्युर्यस्योपसेचनं क इत्था वेद यत्र सः ॥ २५ ॥
इति काठकोपनिषदि प्रथमाध्याये द्वितीया वल्ली ॥
प्रथम अध्याय 3rd valli तृतीय वल्ली ॥
ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे ।
छायातपौ ब्रह्मविदो वदन्ति पञ्चाग्नयो ये च त्रिणाचिकेताः ॥ १ ॥
यः सेतुरीजानानामक्षरं ब्रह्म यत् परम् ।
अभयं तितीर्षतां पारं नाचिकेतँ शकेमहि ॥ २ ॥
आत्मानँ रथितं विद्धि शरीरँ रथमेव तु ।
बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च ॥ ३ ॥
इन्द्रियाणि हयानाहुर्विषयाँ स्तेषु गोचरान् ।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिणः ॥ ४ ॥
यस्त्वविज्ञानवान्भवत्ययुक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाण्यवश्यानि दुष्टाश्वा इव सारथेः ॥ ५ ॥
यस्तु विज्ञानवान्भवति युक्तेन मनसा सदा ।
तस्येन्द्रियाणि वश्यानि सदश्वा इव सारथेः ॥ ६ ॥
यस्त्वविज्ञानवान्भवत्यमनस्कः सदाऽशुचिः ।
न स तत्पदमाप्नोति संसारं चाधिगच्छति ॥ ७ ॥
यस्तु विज्ञानवान्भवति समनस्कः सदा शुचिः ।
स तु तत्पदमाप्नोति यस्माद्भूयो न जायते ॥ ८ ॥
विज्ञानसारथिर्यस्तु मनः प्रग्रहवान्नरः ।
सोऽध्वनः पारमाप्नोति तद्विष्णोः परमं पदम् ॥ ९ ॥
इन्द्रियेभ्यः परा ह्यर्था अर्थेभ्यश्च परं मनः ।
मनसस्तु परा बुद्धिर्बुद्धेरात्मा महान्परः ॥ १० ॥
महतः परमव्यक्तमव्यक्तात्पुरुषः परः ।
पुरुषान्न परं किंचित्सा काष्ठा सा परा गतिः ॥ ११ ॥
एष सर्वेषु भूतेषु गूढोऽऽत्मा न प्रकाशते ।
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ १२ ॥
दृश्यते त्वग्र्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ॥ १२ ॥
यच्छेद्वाङ्मनसी प्राज्ञस्तद्यच्छेज्ज्ञान आत्मनि ।
ज्ञानमात्मनि महति नियच्छेत्तद्यच्छेच्छान्त आत्मनि ॥ १३ ॥
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत ।
क्षुरस्य धारा निशिता दुरत्यया
दुर्गं पथस्तत्कवयो वदन्ति ॥ १४ ॥
अशब्दमस्पर्शमरूपमव्ययं
तथाऽरसं नित्यमगन्धवच्च यत् ।
अनाद्यनन्तं महतः परं ध्रुवं
निचाय्य तन्मृत्युमुखात् प्रमुच्यते ॥ १५ ॥
नाचिकेतमुपाख्यानं मृत्युप्रोक्तँ सनातनम् ।
उक्त्वा श्रुत्वा च मेधावी ब्रह्मलोके महीयते ॥ १६ ॥
य इमं परमं गुह्यं श्रावयेद् ब्रह्मसंसदि ।
प्रयतः श्राद्धकाले वा तदानन्त्याय कल्पते ।
तदानन्त्याय कल्पत इति ॥ १७ ॥
द्वितीय अध्याय / प्रथम वल्ली /
भाग १ / कठोपनिषद /
पराञ्चि खानि व्यतृणत् स्वयम्भू-
स्तस्मात्पराङ्पश्यति नान्तरात्मन् ।
कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्ष-
दावृत्तचक्षुरमृतत्वमिच्छन् ॥ १ ॥
पराचः कामाननुयन्ति बाला-
स्ते मृत्योर्यन्ति विततस्य पाशम् ।
अथ धीरा अमृतत्वं विदित्वा
ध्रुवमध्रुवेष्विह न प्रार्थयन्ते ॥ २ ॥
येन रूपं रसं गन्धं
शब्दान् स्पर्शाँश्च मैथुनान् ।
एतेनैव विजानाति
किमत्र परिशिष्यते । एतद्वै तत् ॥ ३ ॥
स्वप्नान्तं जागरितान्तं
चोभौ येनानुपश्यति ।
महान्तं विभुमात्मानं
मत्वा धीरो न शोचति ॥ ४ ॥
य इमं मध्वदं वेद आत्मानं जीवमन्तिकात् ।
ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥ ५ ॥
यः पूर्वं तपसो जातमद्भ्यः पूर्वमजायत ।
गुहां प्रविश्य तिष्ठन्तं यो भूतेभिर्व्यपश्यत । एतद्वै तत् ॥ ६ ॥
या प्राणेन संभवत्यदितिर्देवतामयी ।
गुहां प्रविश्य तिष्ठन्तीं या भूतेभिर्व्यजायत । एतद्वै तत् ॥ ७ ॥
अरण्योर्निहितो जातवेदा
गर्भ इव सुभृतो गर्भिणीभिः ।
दिवे दिवे ईड्यो
जागृवद्भिर्हविष्मद्भिर्मनुष्येभिरग्निः । एतद्वै तत् ॥ ८ ॥
यतश्चोदेति सूर्योऽस्तं यत्र च गच्छति ।
तं देवाः सर्वेऽर्पितास्तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥ ९ ॥
यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह ।
मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥ १० ॥
मनसैवेदमाप्तव्यं नेह नानाऽस्ति किंचन ।
मृत्योः स मृत्युं गच्छति य इह नानेव पश्यति ॥ ११ ॥
अङ्गुष्ठमात्रः पुरुषो मध्य आत्मनि तिष्ठति ।
ईशानं भूतभव्यस्य न ततो विजुगुप्सते । एतद्वै तत् ॥ १२ ॥
अङ्गुष्ठमात्रः पुरुषो ज्योतिरिवाधूमकः ।
ईशानो भूतभव्यस्य स एवाद्य स उ श्वः । एतद्वै तत् ॥ १३ ॥
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति ।
एवं धर्मान् पृथक् पश्यंस्तानेवानुविधावति ॥ १४ ॥
यथोदकं शुद्धे शुद्धमासिक्तं तादृगेव भवति ।
एवं मुनेर्विजानत आत्मा भवति गौतम ॥ १५ ॥
इति काठकोपनिषदि द्वितीयाध्याये प्रथमा वल्ली ॥
द्वितीय अध्याय / द्वितीय वल्ली /
भाग १ / कठोपनिषद
पुरमेकादशद्वारमजस्यावक्रचेतसः ।
अनुष्ठाय न शोचति विमुक्तश्च विमुच्यते । एतद्वै तत् ॥ १ ॥
हँसः शुचिषद्वसुरान्तरिक्षसद्-
होता वेदिषदतिथिर्दुरोणसत् ।
नृषद्वरसदृतसद्व्योमसद् अब्जा
गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ २ ॥
ऊर्ध्वं प्राणमुन्नयत्यपानं प्रत्यगस्यति ।
मध्ये वामनमासीनं विश्वे देवा उपासते ॥ ३ ॥
अस्य विस्रंसमानस्य शरीरस्थस्य देहिनः ।
देहाद्विमुच्यमानस्य किमत्र परिशिष्यते । एतद्वै तत् ॥ ४ ॥
न प्राणेन नापानेन मर्त्यो जीवति कश्चन ।
इतरेण तु जीवन्ति यस्मिन्नेतावुपाश्रितौ ॥ ५ ॥
हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् ।
यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥
योनिमन्ये प्रपद्यन्ते शरीरत्वाय देहिनः ।
स्थाणुमन्येऽनुसंयन्ति यथाकर्म यथाश्रुतम् ॥ ७ ॥
य एष सुप्तेषु जागर्ति कामं कामं पुरुषो निर्मिमाणः ।
तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते ।
तस्मिँल्लोकाः श्रिताः सर्वे
तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥ ८ ॥
अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥ ९ ॥
वायुर्यथैको भुवनं प्रविष्टो
रूपं रूपं प्रतिरूपो बभूव ।
एकस्तथा सर्वभूतान्तरात्मा
रूपं रूपं प्रतिरूपो बहिश्च ॥ १० ॥
सूर्यो यथा सर्वलोकस्य चक्षुः
न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः ।
एकस्तथा सर्वभूतान्तरात्मा
न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ ११ ॥
एको वशी सर्वभूतान्तरात्मा
एकं रूपं बहुधा यः करोति ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां सुखं शाश्वतं नेतरेषाम् ॥ १२ ॥
नित्योऽनित्यानां चेतनश्चेतनानाम्
एको बहूनां यो विदधाति कामान् ।
तमात्मस्थं येऽनुपश्यन्ति धीराः
तेषां शान्तिः शाश्वती नेतरेषाम् ॥ १३ ॥
तदेतदिति मन्यन्तेऽनिर्देश्यं परमं सुखम् ।
कथं नु तद्विजानीयां किमु भाति विभाति वा ॥ १४ ॥
न तत्र सूर्यो भाति न चन्द्रतारकं
नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः ।
तमेव भान्तमनुभाति सर्वं
तस्य भासा सर्वमिदं विभाति ॥ १५ ॥
इति काठकोपनिषदि द्वितीयाध्याये
द्वितीया वल्ली ॥
द्वितीया वल्ली ॥
द्वितीय अध्याय / तृतीय वल्ली / भाग १ / कठोपनिषद
ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः ।
तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते ।
तस्मिँल्लोकाः श्रिताः सर्वे
तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥ १ ॥
यदिदं किं च जगत् सर्वं प्राण एजति निःसृतम् ।
महद्भयं वज्रमुद्यतं य एतद्विदुरमृतास्ते भवन्ति ॥ २ ॥
भयादस्याग्निस्तपति भयात्तपति सूर्यः ।
भयादिन्द्रश्च वायुश्च मृत्युर्धावति पञ्चमः ॥ ३ ॥
इह चेदशकद्बोद्धुं प्राक्षरीरस्य विस्रसः ।
ततः सर्गेषु लोकेषु शरीरत्वाय कल्पते ॥ ४ ॥
यथाऽऽदर्शे तथाऽऽत्मनि
यथा स्वप्ने तथा पितृलोके ।
यथाऽप्सु परीव ददृशे तथा
गन्धर्वलोके छायातपयोरिव ब्रह्मलोके ॥ ५ ॥
इन्द्रियाणां पृथग्भावमुदयास्तमयौ च यत् ।
पृथगुत्पद्यमानानां मत्वा धीरो न शोचति ॥ ६ ॥
इन्द्रियेभ्यः परं मनो मनसः सत्त्वमुत्तमम् ।
सत्त्वादधि महानात्मा महतोऽव्यक्तमुत्तमम् ॥ ७ ॥
अव्यक्तात्तु परः पुरुषो
व्यापकोऽलिङ्ग एव च ।
यं ज्ञात्वा मुच्यते जन्तुरमृतत्वं च गच्छति ॥ ८ ॥
न संदृशे तिष्ठति रूपमस्य न
चक्षुषा पश्यति कश्चनैनम् ।
हृदा मनीषा मनसाऽभिक्लृप्तो
य एतद्विदुरमृतास्ते भवन्ति ॥ ९ ॥
यदा पञ्चावतिष्ठन्ते
ज्ञानानि मनसा सह ।
बुद्धिश्च न विचेष्टते
तामाहुः परमां गतिम् ॥ १० ॥
तां योगमिति मन्यन्ते
स्थिरामिन्द्रियधारणाम् ।
अप्रमत्तस्तदा भवति
योगो हि प्रभवाप्ययौ ॥ ११ ॥
नैव वाचा न मनसा
प्राप्तुं शक्यो न चक्षुषा ।
अस्तीति ब्रुवतोऽन्यत्र
कथं तदुपलभ्यते ॥ १२ ॥
अस्तीत्येवोपलब्धव्यस्तत्त्वभावेन चोभयोः ।
अस्तीत्येवोपलब्धस्य
तत्त्वभावः प्रसीदति ॥ १३ ॥
यदा सर्वे प्रमुच्यन्ते
कामा येऽस्य हृदि श्रिताः ।
अथ मर्त्योऽमृतो
भवत्यत्र ब्रह्म समश्नुते ॥ १४ ॥
यथा सर्वे प्रभिद्यन्ते
हृदयस्येह ग्रन्थयः ।
अथ मर्त्योऽमृतो
भवत्येतावद्ध्यनुशासनम् ॥ १५ ॥
शतं चैका च हृदयस्य नाड्य-
स्तासां मूर्धानमभिनिःसृतैका ।
तयोर्ध्वमायन्नमृतत्वमेति
विष्वङ्ङन्या उत्क्रमणे भवन्ति ॥ १६ ॥
अङ्गुष्ठमात्रः पुरुषोऽन्तरात्मा
सदा जनानां हृदये संनिविष्टः ।
तं स्वाच्छरीरात्प्रवृहेन्मुञ्जादिवेषीकां धैर्येण ।
तं विद्याच्छुक्रममृतं तं विद्याच्छुक्रममृतमिति ॥ १७ ॥
मृत्युप्रोक्तां नचिकेतोऽथ लब्ध्वा
विद्यामेतां योगविधिं च कृत्स्नम् ।
ब्रह्मप्राप्तो विरजोऽभूद्विमृत्यु-
रन्योऽप्येवं यो विदध्यात्ममेव ॥ १८ ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
इति काठकोपनिषदि द्वितीयाध्याये
तृतीया वल्ली ॥
तृतीया वल्ली ॥
ॐ सह नाववतु ।
सह नौ भुनक्तु ।
सहवीर्यं करवावहै ।
तेजस्वि नावधीतमस्तु ।
मा विद्विषावहै ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
ॐ तत् सत् ॥
Kathopanishad All Shlokas
કૃષ્ણ યજુર્વેદ શાખાનો આ ઉપનિષદ સૌથી મહત્વપૂર્ણ ઉપનિષદમાંનો છે. આ ઉપનિષદના લેખક કાથ નામના તપસ્વી વિદ્વાન હતા.
તે મુનિ વૈશંપાયનનો શિષ્ય અને યજુર્વેદનો પ્રબોધક હતો. તેના બે અધ્યાય છે અને દરેક અધ્યાયમાં ત્રણ વલીઓ છે, જેમાં વજાશ્રવના પુત્ર નચિકેતા અને યમ વચ્ચે સંવાદ છે. ભર્તુ પ્રપંચે પણ કથ અને બૃહદનારાયક ઉપનિષદો પર ભાષણો લખ્યા હતા.
પ્રથમ પ્રકરણ
આ અધ્યાયમાં, નચિકેત તેના પિતા દ્વારા ત્રાસ આપ્યા પછી યમ પહોંચે છે અને યમની ગેરહાજરીમાં ત્રણ દિવસ ભૂખે મરતા અને તરસ્યા હતા. જ્યારે યમ ત્રણ દિવસ પછી પાછો આવે છે, ત્યારે તેની પત્ની તેમને બ્રાહ્મણ બાળ મહેમાન વિશે કહે છે. યમરાજ બાળક પાસે પહોંચે છે અને તેની ગેરહાજરી માટે નચિકેતાની માફી માંગે છે અને તેને ત્રણ વરદાન આપવા કહે છે. તેઓ તેને યોગ્ય માન આપીને અને ભોજન મેળવીને તેને સંતોષવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ નચિકેતાએ 'આધ્યાત્મિકતા' વિશે તેમની કુતૂહલ વરદાન માંગીને શાંત પાડ્યો.
પ્રથમ વલ્લી
આ કથા એવી છે કે કોઈક સમયે Ruષિ વજાશ્રવના પુત્ર વજાશ્રવસ ઉદલક મુનિએ વિશ્વજીત યજ્ performing કર્યા પછી
પોતાની સંપત્તિ અને ગાયોનું દાન કર્યું હતું. Inaત્વિજાઓએ દક્ષિણમાં પ્રાપ્ત કરેલી તે ગાયને લેવામાં આવી રહી હતી તે સમયે, વજાશ્રવસ ઉદલક મુનિના પુત્ર નચિકેતાએ જ્યારે તેમને જોયું ત્યારે તે વિચારમાં પડી ગઈ; કારણ કે તે ગાયો ખૂબ જ ચીંથરેહાલ હતી. તેઓ ન તો દૂધ માટે સક્ષમ અને ન તો સંવર્ધન માટે યોગ્ય હતા. તેણે વિચાર્યું કે આ પ્રકારની ગાયોનું દાન કરવું એ બીજાઓ પર બોજ છે. તે ફક્ત પાપ તરફ દોરી જશે. આવું વિચારીને નચિકેતાએ તેના પિતાને કહ્યું - 'હે તત્! તમે મને દાન કરો તે સારું હતું.
પિતાની આજ્ obeyાનું પાલન કરવા માટે, આટલું કહેતા ફરીવાર પિતા ગુસ્સે થઈ ગયા અને કહ્યું - 'હું તને મૃત્યુ આપું છું.'
નચિકેતા યમના દરવાજે ગયા અને ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા હતા. જ્યારે યમાએ તેમને વરદાન આપવા કહ્યું, ત્યારે તેણે પહેલું વરદાન માંગ્યું.
પહેલું વરદાન
'ઓ મૃત્યુ દેવ! જ્યારે હું તમારી પાસેથી ઘરે પાછો ફરું છું, ત્યારે મારા પિતાએ ગુસ્સો છોડવો જોઈએ, શાંત રહેવું જોઈએ, મારી સાથે પ્રેમથી વર્તવું જોઈએ અને જીવનભર તેમની ચિંતા ન કરવી જોઈએ અને તે નિંદ્રાધીન સૂઈ શકે છે. ' યમરાજે 'આસ્તસ્તુ' કહીને પહેલું વરદાન આપ્યું, એટલે કે 'આમ થાઓ'.
બીજું વરદાન
'ઓ મૃત્યુ દેવ! તમે મને સ્વર્ગનો સ્રોત 'અગ્નિ જ્yanાન' પ્રદાન કરો છો, જેના દ્વારા સ્વર્ગ મેળવનારા પુરુષો અમરત્વ પ્રાપ્ત કરી લીધા છે. ' નચિકેતાને ભણાવતી વખતે, યમરાજે કહ્યું - "ઓ નચિકેતા!" એકાગ્ર મનથી આ 'અગ્નિવિદ્યા' સાંભળો. આ શિક્ષણ જેણે સ્વર્ગોલોક પ્રાપ્ત કર્યું છે તે ખૂબ જ ગુપ્ત છે. ' ત્યારબાદ, યમરાજાએ નચિકેતાને સમજાવ્યું કે આવી યજ્ perform કરવા માટે કેટલી ઇંટોની વેદી બનાવવી જોઈએ અને તેમાં કઈ પદ્ધતિ કરવી જોઈએ અને તેમાં કયા મંત્રોનો જાપ કરવો જોઈએ. અંતે, યમરાજે તેને નચિકેતાની કસોટી લેવાનું કહ્યું હતું તે યજ્ ofની વિગતો પૂછ્યું, પછી બાળક નચિકેતે શાબ્દિક રીતે તે પદ્ધતિને પુનરાવર્તિત કરી. તેને સાંભળીને યમરાજ બાળકની સ્મૃતિ અને પ્રતિભા જોઈને ખૂબ આનંદ થયો. તેણે કહ્યું - 'ઓ નચિકેતા! તમે જે ત્રણ વરદાન માંગ્યા છે તે ઉપરાંત, હું તમને મારા વતી એક વરદાન આપું છું કે મેં કહ્યું છે કે આ 'અગ્નિ વિજ્'ાન' આજથી તમારા નામે ઓળખાય છે. તમે આ બહુપક્ષીય, બોધ-જ્ .ાનની શરણાગતિ આપી શકો છો. 'નચિકેતાને દિવ્ય 'અગ્નિવિદ્યા' પ્રાપ્ત થઈ. આથી તે અધ્યયનનું નામ 'નચિકેતાગ્નિ' (અવિન્યાસનું વલણ) હતું. આ પ્રકારનાં ત્રૈક્યનાં શિક્ષક, 'નચિકેત', ત્રણ સંધિઓ પ્રાપ્ત કરે છે, ત્રણ કાર્યો પૂરા કરે છે, જન્મ-મરણને વટાવે છે અને અંતિમ શાંતિ પ્રાપ્ત કરે છે. આચાર્યોએ નચિકેત વિદ્યાને ત્રણ પદ્ધતિઓ 'પ્રાપ્તિ,' 'અધ્યાય' અને 'કર્મકાંડ' સાથે બોલાવ્યા છે. સાધકે આ ત્રણેય સાથે આત્મ ચેતનાની સંધિ કરવી છે, એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કાર્યકારી શરીરને
આ જ્ knowledgeાનથી પ્રેરિત કરવું પડશે. આ પ્રક્રિયાને ‘ત્રિઆસંધી’ પ્રાપ્તિ કહેવામાં આવે છે. કેટલાક આચાર્યોને માતાપિતા અને શિક્ષકો સાથે ત્રિસંધિ કહેવામાં આવે છે. સાધક જન્મ અને મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે, જ્યારે તે બધાને દેવત્વ અનુસાર સ્વીકારે છે. હવે તેણે યમરાજ પાસેથી ત્રીજો વર માંગ્યો.
ત્રીજો વરદાન
'ઓ મૃત્યુ દેવ! માનવીના મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ રહે છે, જેમ કે વિદ્વાનોનું નિવેદન છે, પરંતુ કેટલાક માને છે કે મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ નથી. તમે મને આ શંકાથી મુકત કરી શકો અને મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે મને કહો. ' નચિકેતાનો ત્રીજો વરદાન સાંભળીને, યમરાજાએ તેમને સમજાવ્યું કે આ વિષયો ખૂબ deepંડા છે, તેના બદલે તેઓ તેને આખી દુનિયાની સંપત્તિ અને રાજ્ય આપી શકે છે, પરંતુ તેણે મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે પૂછવું ન જોઈએ; કારણ કે તેને જાણવું અને સમજવું ખૂબ જ દુassખદાયક છે, પણ નચિકેતા કોઈ પણ સ્વરૂપમાં યમરાજાની લાલચમાં આવ્યા ન હતા અને તેમના વરદાન પર અડગ રહ્યા.
બીજી वल्ली
જ્યારે યમરાજે નચિકેતાની અવરોધ જોતાં કહ્યું, 'ઓ નચિકેતા!' કલ્યાણ અને 'ધરતીનો આનંદ માણનારા' નો માર્ગ જુદો છે.
આ બંને માર્ગો મનુષ્યની સામે હાજર છે, પરંતુ સમજદાર લોકો આ બંનેને સારી રીતે માને છે અને તેમાંથી એકને પોતાના માટે પસંદ કરે છે. જે લોકો અજાણ છે તેઓ આનંદનો માર્ગ પસંદ કરે છે અને જે જાણકાર છે તેઓ કલ્યાણનો માર્ગ પસંદ કરે છે. પ્રિય નચિકેતા!
શ્રેષ્ઠ જ્lાનદ્રષ્ટાને જાણવાની તક ખૂબ જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. તે સુકા તર્ક દ્વારા જાણી શકાય નહીં. 'yAm યમરાજે કહ્યું - 'પ્રિય નચિકેતા! તે સર્વોચ્ચ પિતા છે. '4' મૂળાક્ષરો છે. આ અક્ષરબ્રહ્માને જાણવા આત્મા જ્yanાન છે. સાધક તેના આત્માની મુલાકાત લઈને જ તેને જાણવામાં સમર્થ છે; કારણ કે 'બ્રહ્મા' ને જાણવાનો મુખ્ય આધાર આત્મા છે. સાધક માનવ શરીરમાં સ્થિત આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે. ''ન જાયતે મ્રિએતે વા વિપાશિનાયમ્ કુચ્છસિં ભવ કાશીં।અજો નિત્ય: શાશ્તો ऽ અયં પુરાણો ન હન્યતે હન્યામને શરે॥ ' 1/2/18॥ એટલે કે, આત્મા દૈનિક જ્ knowledgeાનના આ સ્વરૂપમાં જન્મતો નથી, અથવા તે મૃત્યુમાં નથી આવતો. આ આત્મા ન તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા જન્મે છે કે ન તો તેમાંથી કોઈ જન્મે છે. આ આત્મા અજાત, શાશ્વત, શાશ્વત અને સડો અને વિકાસથી મુક્ત છે. શરીરનો નાશ થાય તો પણ તેનો નાશ થતો નથી.O 'ઓ નચિકેતા! ભગવાન આ વ્યક્તિની હ્રદય જેવી ગુફામાં બેઠા છે, પરમાણુ કરતા પણ વધારે અને મહાનથી પણ વધારે. માત્ર એક દુર્લભ ધ્યાન કરનાર, જે કોઈ પ્રયત્નો કરતો નથી અને વ્યથા વિના કામ કરે છે, ભગવાનને કૃપાથી જોઈ શકે છે. દુષ્કર્મ, વિષયાસક્ત અને દુન્યવી મોહમાં સામેલ એવા જાણકાર વ્યક્તિ પણ આત્માને જાણી શકતા નથી. '
ત્રીજી वल्ली
O 'ઓ નચિકેતા! એક જે તર્કસંગત છે, જેણે મન સહિત તેની બધી ઇન્દ્રિયોને વશ કરી દીધી છે, જે હંમેશાં પવિત્ર ભાવનાઓ ધરાવે છે, તે તે સ્વ-તત્ત્વને જાણવા માટે સક્ષમ છે; કારણ કે 'બધા પ્રકાશ હળવાશથી ચમકતા ન હોય. દૃશ્યમાન ટ્વિંકલ બુદ્ધ બુદ્ધ માઇક્રોકોઝમ
1/3/12॥ અર્થાત્, બધા માણસોમાં છુપાયેલ આ આત્મ-અગ્નિ પ્રકાશિત થતું નથી, પરંતુ તે ફક્ત સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવતા જ્યોતિષીઓને જ દેખાય છે.
બીજો અધ્યાય
બીજા અધ્યાયમાં ભગવાનની પ્રાપ્તિ, તેના નિવારણ અને હૃદયમાંની સ્થિતિમાં આવતા અવરોધોનું વર્ણન છે. ભગવાનના સર્વવ્યાપી અને વિશ્વ જેવા પીપલ વૃક્ષ, યોગ-અધ્યાય, ભગવાન-વિશ્વાસ અને મુક્તિનું inલટું વર્ણન છે. અંતે, નચિકેતાએ બ્રહ્માને ધર્મશાસ્ત્રના પ્રભાવથી પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય છે.
પ્રથમ વલ્લી
• ઈશ્વરે બધી ઇન્દ્રિયોને બહારની તરફ ફેરવી દીધી છે, જેથી વ્યક્તિ બાહ્ય વસ્તુઓ જુએ અને સાંસારિક આનંદમાં કેન્દ્રિત રહે. તે અંત theકરણ તરફ જોતો નથી, પરંતુ મુક્તિની ઇચ્છા રાખનાર, તેની બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને અંત conscienceકરણને જુએ છે તે સાધક છે. આ અંત conscienceકરણ એ બ્રહ્મ સુધી પહોંચવાનો માર્ગ છે. જ્યાંથી સૂર્ય ભગવાન ઉગે છે અને જ્યાં સુધી જાય છે ત્યાંથી તમામ દેવતાઓ બેઠા છે. તેમને કોઈ પાર કરી શકશે નહીં. આ ભગવાન છે. આ ભગવાનને જાણવા સાચા અને શુદ્ધ મનની જરૂર છે.યમરાજ નચિકેતાને કહે છે - 'ઓ નચિકેતા! તમે જે પણ વાસણમાં શુદ્ધ પાણી નાખશો, તે તે મુજબ તેનું સ્વરૂપ લે છે. તે છોડમાં રસનું સ્વરૂપ છે, પ્રાણીઓમાં લોહી છે અને જ્ inાનમાં ચેતન છે. તેમાં કોઈ અવ્યવસ્થા નથી. જે કોઈ પણ વસ્તુમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરે છે તેની સાથે સુમેળમાં તે શુદ્ધ બને છે, બધી બાબતોમાં લલચાઇને સાધકને સાચા માર્ગનો માર્ગ જાણીને 'આત્મસાક્ષાત્કાર'નો ઉપદેશ આપવામાં આવે છે.
બીજી વલ્લી
'ઓ નચિકેતા! તે ચૈતન્ય અને અજના પરબ્રહ્મનું શહેર અગિયાર દરવાજા છે - બે આંખો, બે કાન, બે અનુનાસિક જહાજો, એક મોં, નાભિ, ગુદા, જનનાંગો અને બ્રહ્મધ્રા. આ બધા દરવાજા શરીરમાં સ્થિત છે. કર્મના બંધનોથી મુક્ત થઈને, શહેરમાં પ્રવેશનાર સાધક, દરવાજાઓની લાલચથી સંપૂર્ણ રીતે આકર્ષિત થઈને, તે ચોક્કસ દિવ્ય સુધી પહોંચે છે, આ વ્યક્તિ શરીરમાં એક શરીરથી બીજા સ્થાનાંતરિત થવાની પ્રકૃતિ ધરાવે છે, જ્યારે મૃત્યુ પછી બીજા શરીરમાં જાય છે, પછી કાંઈ રહેતું નથી. આ ગતિશીલ તત્વ બ્રહ્મ છે. આ જીવનનો આધાર છે. પ્રાણ અને અપન આશ્રયસ્થાનમાં રહે છે. હવે હું તમને કહીશ કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે, એટલે કે તે ક્યાં જાય છે.'યોનિમન્યે પ્રદ્યાદ્યન્તે બોધ્વતયે દેહિન:।કેટલાક કર્મો તેમના કર્મો અને શાસ્ત્રાધ્યાનો અનુસાર પ્રાપ્ત કરેલી ભાવનાઓને કારણે,
અને અન્ય લોકો તેમના કર્મો અને શાસ્ત્રાધ્યા અનુસાર, અને અન્ય પોતપોતાના મૂળ, મૂળ યોનો, એટલે કે વૃક્ષો અનુસાર શરીરને રાખવા માટે વિવિધ શરીર મેળવે છે. લતા, પર્વત વગેરે. O 'ઓ નચિકેતા! સર્વ જીવોના હુકમ મુજબ સર્વોચ્ચ ભગવાન, જેણે તેમને બનાવ્યા છે, તે દરેક asleepંઘ્યા પછી પણ જાગૃત રહે છે. તે જ શુદ્ધ સારને પરબ્રહ્મ અવિનાશી કહેવામાં આવે છે, જેને કોઈ પાર કરી શકતું નથી. બધા લોકો તેનો આશ્રય લે છે. જેમ એક જ અગ્નિ તત્ત્વ સમગ્ર બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે અને દરેક મૂળભૂત વસ્તુને અનુરૂપ છે, તેવી જ રીતે બધા માણસોમાં આંતરિક આત્મા (બ્રહ્મ) તે એક હોવા છતાં પણ ઘણી રીતે પ્રગટ થાય છે. તે અંદર છે અને તે બહાર છે.'એકવોશી સર્વભૂતાન્તરત્તમ એક રૂપમ્ વારંવાર યa કૃતિ.'
ત્રીજી વલ્લી
આ વલ્લીમાં, યમરાજાએ બ્રહ્મની તુલના પીપળના તે ઝાડ સાથે કરી છે, જે આ બ્રહ્માંડની મધ્યમાં લટકાવેલું છે. જેની મૂળ ઉપરની તરફ છે અને ડાળીઓ નીચેની તરફ લટકાવે છે અથવા ફેલાયેલી છે. આ વૃક્ષ બ્રહ્માંડનું શાશ્વત વૃક્ષ છે. તે શુદ્ધ, અવિનાશી અને અવિરત બ્રહ્મનું સ્વરૂપ છે.Ama યમરાજા કહે છે કે આ આખું જગત તે જીવન-સ્વરૂપ બ્રહ્મમાંથી દેખાય છે અને સતત ગતિશીલ રહે છે. જેઓ આવા બ્રહ્મને જાણે છે, તેઓ અમરત્વની પ્રાપ્તિ કરે છે, એટલે કે મુક્તિ, આ ભગવાનના ડરને કારણે, અગ્નિદેવ ધ્યાન કરે છે, સૂર્યદેવ ધ્યાન કરે છે. ઇન્દ્ર, વાયુ અને મૃત્યુ દેવતા પણ આ ભય સાથે આગળ વધે છે.O 'ઓ નચિકેતા! મૃત્યુ પહેલાં, જે વ્યક્તિ બ્રહ્મનું જ્ .ાન મેળવે છે, તે જીવને તમામ બંધનોમાંથી મુક્ત કરવામાં આવે છે, અન્યથા જુદા જુદા યોનિઓમાં ભટકતા રહે છે, તેમના કર્મોનું ફળ મેળવે છે. આ અંત conscienceકરણ શુદ્ધ અરીસા જેવું જ છે. આમાં ફક્ત બ્રહ્મા જ જોઇ શકાય છે. જ્યારે મનની સાથે બધી ઇન્દ્રિયો આત્મજ્ માં લીન થઈ જાય છે અને બુદ્ધિ પણ ભ્રાંતિપૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવની 'પરમગ્નિ' કહેવામાં આવે છે. 'યોગ' એ સંવેદનાનું નિયંત્રણ અને આત્મામાં સમાઈ જવાનું છે. હૃદયની બધી ગ્રંથીઓ ખોલવાની સાથે, નશ્વર માણસ અમરત્વ એટલે કે 'મોક્ષ' પ્રાપ્ત કરે છે. આવા જ્ knowledgeને જાણીને,
નચિકેતાને બંધનમાંથી મુક્ત થયા પછી મુક્તિ પ્રાપ્ત થઈ.
તે મુનિ વૈશંપાયનનો શિષ્ય અને યજુર્વેદનો પ્રબોધક હતો. તેના બે અધ્યાય છે અને દરેક અધ્યાયમાં ત્રણ વલીઓ છે, જેમાં વજાશ્રવના પુત્ર નચિકેતા અને યમ વચ્ચે સંવાદ છે. ભર્તુ પ્રપંચે પણ કથ અને બૃહદનારાયક ઉપનિષદો પર ભાષણો લખ્યા હતા.
પ્રથમ પ્રકરણ
આ અધ્યાયમાં, નચિકેત તેના પિતા દ્વારા ત્રાસ આપ્યા પછી યમ પહોંચે છે અને યમની ગેરહાજરીમાં ત્રણ દિવસ ભૂખે મરતા અને તરસ્યા હતા. જ્યારે યમ ત્રણ દિવસ પછી પાછો આવે છે, ત્યારે તેની પત્ની તેમને બ્રાહ્મણ બાળ મહેમાન વિશે કહે છે. યમરાજ બાળક પાસે પહોંચે છે અને તેની ગેરહાજરી માટે નચિકેતાની માફી માંગે છે અને તેને ત્રણ વરદાન આપવા કહે છે. તેઓ તેને યોગ્ય માન આપીને અને ભોજન મેળવીને તેને સંતોષવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ નચિકેતાએ 'આધ્યાત્મિકતા' વિશે તેમની કુતૂહલ વરદાન માંગીને શાંત પાડ્યો.
પ્રથમ વલ્લી
આ કથા એવી છે કે કોઈક સમયે Ruષિ વજાશ્રવના પુત્ર વજાશ્રવસ ઉદલક મુનિએ વિશ્વજીત યજ્ performing કર્યા પછી
પોતાની સંપત્તિ અને ગાયોનું દાન કર્યું હતું. Inaત્વિજાઓએ દક્ષિણમાં પ્રાપ્ત કરેલી તે ગાયને લેવામાં આવી રહી હતી તે સમયે, વજાશ્રવસ ઉદલક મુનિના પુત્ર નચિકેતાએ જ્યારે તેમને જોયું ત્યારે તે વિચારમાં પડી ગઈ; કારણ કે તે ગાયો ખૂબ જ ચીંથરેહાલ હતી. તેઓ ન તો દૂધ માટે સક્ષમ અને ન તો સંવર્ધન માટે યોગ્ય હતા. તેણે વિચાર્યું કે આ પ્રકારની ગાયોનું દાન કરવું એ બીજાઓ પર બોજ છે. તે ફક્ત પાપ તરફ દોરી જશે. આવું વિચારીને નચિકેતાએ તેના પિતાને કહ્યું - 'હે તત્! તમે મને દાન કરો તે સારું હતું.
પિતાની આજ્ obeyાનું પાલન કરવા માટે, આટલું કહેતા ફરીવાર પિતા ગુસ્સે થઈ ગયા અને કહ્યું - 'હું તને મૃત્યુ આપું છું.'
નચિકેતા યમના દરવાજે ગયા અને ત્રણ દિવસ ભૂખ્યા અને તરસ્યા હતા. જ્યારે યમાએ તેમને વરદાન આપવા કહ્યું, ત્યારે તેણે પહેલું વરદાન માંગ્યું.
પહેલું વરદાન
'ઓ મૃત્યુ દેવ! જ્યારે હું તમારી પાસેથી ઘરે પાછો ફરું છું, ત્યારે મારા પિતાએ ગુસ્સો છોડવો જોઈએ, શાંત રહેવું જોઈએ, મારી સાથે પ્રેમથી વર્તવું જોઈએ અને જીવનભર તેમની ચિંતા ન કરવી જોઈએ અને તે નિંદ્રાધીન સૂઈ શકે છે. ' યમરાજે 'આસ્તસ્તુ' કહીને પહેલું વરદાન આપ્યું, એટલે કે 'આમ થાઓ'.
બીજું વરદાન
'ઓ મૃત્યુ દેવ! તમે મને સ્વર્ગનો સ્રોત 'અગ્નિ જ્yanાન' પ્રદાન કરો છો, જેના દ્વારા સ્વર્ગ મેળવનારા પુરુષો અમરત્વ પ્રાપ્ત કરી લીધા છે. ' નચિકેતાને ભણાવતી વખતે, યમરાજે કહ્યું - "ઓ નચિકેતા!" એકાગ્ર મનથી આ 'અગ્નિવિદ્યા' સાંભળો. આ શિક્ષણ જેણે સ્વર્ગોલોક પ્રાપ્ત કર્યું છે તે ખૂબ જ ગુપ્ત છે. ' ત્યારબાદ, યમરાજાએ નચિકેતાને સમજાવ્યું કે આવી યજ્ perform કરવા માટે કેટલી ઇંટોની વેદી બનાવવી જોઈએ અને તેમાં કઈ પદ્ધતિ કરવી જોઈએ અને તેમાં કયા મંત્રોનો જાપ કરવો જોઈએ. અંતે, યમરાજે તેને નચિકેતાની કસોટી લેવાનું કહ્યું હતું તે યજ્ ofની વિગતો પૂછ્યું, પછી બાળક નચિકેતે શાબ્દિક રીતે તે પદ્ધતિને પુનરાવર્તિત કરી. તેને સાંભળીને યમરાજ બાળકની સ્મૃતિ અને પ્રતિભા જોઈને ખૂબ આનંદ થયો. તેણે કહ્યું - 'ઓ નચિકેતા! તમે જે ત્રણ વરદાન માંગ્યા છે તે ઉપરાંત, હું તમને મારા વતી એક વરદાન આપું છું કે મેં કહ્યું છે કે આ 'અગ્નિ વિજ્'ાન' આજથી તમારા નામે ઓળખાય છે. તમે આ બહુપક્ષીય, બોધ-જ્ .ાનની શરણાગતિ આપી શકો છો. 'નચિકેતાને દિવ્ય 'અગ્નિવિદ્યા' પ્રાપ્ત થઈ. આથી તે અધ્યયનનું નામ 'નચિકેતાગ્નિ' (અવિન્યાસનું વલણ) હતું. આ પ્રકારનાં ત્રૈક્યનાં શિક્ષક, 'નચિકેત', ત્રણ સંધિઓ પ્રાપ્ત કરે છે, ત્રણ કાર્યો પૂરા કરે છે, જન્મ-મરણને વટાવે છે અને અંતિમ શાંતિ પ્રાપ્ત કરે છે. આચાર્યોએ નચિકેત વિદ્યાને ત્રણ પદ્ધતિઓ 'પ્રાપ્તિ,' 'અધ્યાય' અને 'કર્મકાંડ' સાથે બોલાવ્યા છે. સાધકે આ ત્રણેય સાથે આત્મ ચેતનાની સંધિ કરવી છે, એટલે કે સ્થૂળ, સૂક્ષ્મ અને કાર્યકારી શરીરને
આ જ્ knowledgeાનથી પ્રેરિત કરવું પડશે. આ પ્રક્રિયાને ‘ત્રિઆસંધી’ પ્રાપ્તિ કહેવામાં આવે છે. કેટલાક આચાર્યોને માતાપિતા અને શિક્ષકો સાથે ત્રિસંધિ કહેવામાં આવે છે. સાધક જન્મ અને મરણના ચક્રથી મુક્ત થઈ જાય છે, જ્યારે તે બધાને દેવત્વ અનુસાર સ્વીકારે છે. હવે તેણે યમરાજ પાસેથી ત્રીજો વર માંગ્યો.
ત્રીજો વરદાન
'ઓ મૃત્યુ દેવ! માનવીના મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ રહે છે, જેમ કે વિદ્વાનોનું નિવેદન છે, પરંતુ કેટલાક માને છે કે મૃત્યુ પછી આત્માનું અસ્તિત્વ નથી. તમે મને આ શંકાથી મુકત કરી શકો અને મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે મને કહો. ' નચિકેતાનો ત્રીજો વરદાન સાંભળીને, યમરાજાએ તેમને સમજાવ્યું કે આ વિષયો ખૂબ deepંડા છે, તેના બદલે તેઓ તેને આખી દુનિયાની સંપત્તિ અને રાજ્ય આપી શકે છે, પરંતુ તેણે મૃત્યુ પછી આત્માનું શું થાય છે તે પૂછવું ન જોઈએ; કારણ કે તેને જાણવું અને સમજવું ખૂબ જ દુassખદાયક છે, પણ નચિકેતા કોઈ પણ સ્વરૂપમાં યમરાજાની લાલચમાં આવ્યા ન હતા અને તેમના વરદાન પર અડગ રહ્યા.
બીજી वल्ली
જ્યારે યમરાજે નચિકેતાની અવરોધ જોતાં કહ્યું, 'ઓ નચિકેતા!' કલ્યાણ અને 'ધરતીનો આનંદ માણનારા' નો માર્ગ જુદો છે.
આ બંને માર્ગો મનુષ્યની સામે હાજર છે, પરંતુ સમજદાર લોકો આ બંનેને સારી રીતે માને છે અને તેમાંથી એકને પોતાના માટે પસંદ કરે છે. જે લોકો અજાણ છે તેઓ આનંદનો માર્ગ પસંદ કરે છે અને જે જાણકાર છે તેઓ કલ્યાણનો માર્ગ પસંદ કરે છે. પ્રિય નચિકેતા!
શ્રેષ્ઠ જ્lાનદ્રષ્ટાને જાણવાની તક ખૂબ જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. તે સુકા તર્ક દ્વારા જાણી શકાય નહીં. 'yAm યમરાજે કહ્યું - 'પ્રિય નચિકેતા! તે સર્વોચ્ચ પિતા છે. '4' મૂળાક્ષરો છે. આ અક્ષરબ્રહ્માને જાણવા આત્મા જ્yanાન છે. સાધક તેના આત્માની મુલાકાત લઈને જ તેને જાણવામાં સમર્થ છે; કારણ કે 'બ્રહ્મા' ને જાણવાનો મુખ્ય આધાર આત્મા છે. સાધક માનવ શરીરમાં સ્થિત આત્માને જાણવાનો પ્રયત્ન કરે છે. ''ન જાયતે મ્રિએતે વા વિપાશિનાયમ્ કુચ્છસિં ભવ કાશીં।અજો નિત્ય: શાશ્તો ऽ અયં પુરાણો ન હન્યતે હન્યામને શરે॥ ' 1/2/18॥ એટલે કે, આત્મા દૈનિક જ્ knowledgeાનના આ સ્વરૂપમાં જન્મતો નથી, અથવા તે મૃત્યુમાં નથી આવતો. આ આત્મા ન તો કોઈ અન્ય વ્યક્તિ દ્વારા જન્મે છે કે ન તો તેમાંથી કોઈ જન્મે છે. આ આત્મા અજાત, શાશ્વત, શાશ્વત અને સડો અને વિકાસથી મુક્ત છે. શરીરનો નાશ થાય તો પણ તેનો નાશ થતો નથી.O 'ઓ નચિકેતા! ભગવાન આ વ્યક્તિની હ્રદય જેવી ગુફામાં બેઠા છે, પરમાણુ કરતા પણ વધારે અને મહાનથી પણ વધારે. માત્ર એક દુર્લભ ધ્યાન કરનાર, જે કોઈ પ્રયત્નો કરતો નથી અને વ્યથા વિના કામ કરે છે, ભગવાનને કૃપાથી જોઈ શકે છે. દુષ્કર્મ, વિષયાસક્ત અને દુન્યવી મોહમાં સામેલ એવા જાણકાર વ્યક્તિ પણ આત્માને જાણી શકતા નથી. '
ત્રીજી वल्ली
O 'ઓ નચિકેતા! એક જે તર્કસંગત છે, જેણે મન સહિત તેની બધી ઇન્દ્રિયોને વશ કરી દીધી છે, જે હંમેશાં પવિત્ર ભાવનાઓ ધરાવે છે, તે તે સ્વ-તત્ત્વને જાણવા માટે સક્ષમ છે; કારણ કે 'બધા પ્રકાશ હળવાશથી ચમકતા ન હોય. દૃશ્યમાન ટ્વિંકલ બુદ્ધ બુદ્ધ માઇક્રોકોઝમ
1/3/12॥ અર્થાત્, બધા માણસોમાં છુપાયેલ આ આત્મ-અગ્નિ પ્રકાશિત થતું નથી, પરંતુ તે ફક્ત સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવતા જ્યોતિષીઓને જ દેખાય છે.
બીજો અધ્યાય
બીજા અધ્યાયમાં ભગવાનની પ્રાપ્તિ, તેના નિવારણ અને હૃદયમાંની સ્થિતિમાં આવતા અવરોધોનું વર્ણન છે. ભગવાનના સર્વવ્યાપી અને વિશ્વ જેવા પીપલ વૃક્ષ, યોગ-અધ્યાય, ભગવાન-વિશ્વાસ અને મુક્તિનું inલટું વર્ણન છે. અંતે, નચિકેતાએ બ્રહ્માને ધર્મશાસ્ત્રના પ્રભાવથી પ્રાપ્ત કર્યું હોવાનું કહેવાય છે.
પ્રથમ વલ્લી
• ઈશ્વરે બધી ઇન્દ્રિયોને બહારની તરફ ફેરવી દીધી છે, જેથી વ્યક્તિ બાહ્ય વસ્તુઓ જુએ અને સાંસારિક આનંદમાં કેન્દ્રિત રહે. તે અંત theકરણ તરફ જોતો નથી, પરંતુ મુક્તિની ઇચ્છા રાખનાર, તેની બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરે છે અને અંત conscienceકરણને જુએ છે તે સાધક છે. આ અંત conscienceકરણ એ બ્રહ્મ સુધી પહોંચવાનો માર્ગ છે. જ્યાંથી સૂર્ય ભગવાન ઉગે છે અને જ્યાં સુધી જાય છે ત્યાંથી તમામ દેવતાઓ બેઠા છે. તેમને કોઈ પાર કરી શકશે નહીં. આ ભગવાન છે. આ ભગવાનને જાણવા સાચા અને શુદ્ધ મનની જરૂર છે.યમરાજ નચિકેતાને કહે છે - 'ઓ નચિકેતા! તમે જે પણ વાસણમાં શુદ્ધ પાણી નાખશો, તે તે મુજબ તેનું સ્વરૂપ લે છે. તે છોડમાં રસનું સ્વરૂપ છે, પ્રાણીઓમાં લોહી છે અને જ્ inાનમાં ચેતન છે. તેમાં કોઈ અવ્યવસ્થા નથી. જે કોઈ પણ વસ્તુમાં વ્યસ્ત રહેવાનો પ્રયત્ન કરે છે તેની સાથે સુમેળમાં તે શુદ્ધ બને છે, બધી બાબતોમાં લલચાઇને સાધકને સાચા માર્ગનો માર્ગ જાણીને 'આત્મસાક્ષાત્કાર'નો ઉપદેશ આપવામાં આવે છે.
બીજી વલ્લી
'ઓ નચિકેતા! તે ચૈતન્ય અને અજના પરબ્રહ્મનું શહેર અગિયાર દરવાજા છે - બે આંખો, બે કાન, બે અનુનાસિક જહાજો, એક મોં, નાભિ, ગુદા, જનનાંગો અને બ્રહ્મધ્રા. આ બધા દરવાજા શરીરમાં સ્થિત છે. કર્મના બંધનોથી મુક્ત થઈને, શહેરમાં પ્રવેશનાર સાધક, દરવાજાઓની લાલચથી સંપૂર્ણ રીતે આકર્ષિત થઈને, તે ચોક્કસ દિવ્ય સુધી પહોંચે છે, આ વ્યક્તિ શરીરમાં એક શરીરથી બીજા સ્થાનાંતરિત થવાની પ્રકૃતિ ધરાવે છે, જ્યારે મૃત્યુ પછી બીજા શરીરમાં જાય છે, પછી કાંઈ રહેતું નથી. આ ગતિશીલ તત્વ બ્રહ્મ છે. આ જીવનનો આધાર છે. પ્રાણ અને અપન આશ્રયસ્થાનમાં રહે છે. હવે હું તમને કહીશ કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે, એટલે કે તે ક્યાં જાય છે.'યોનિમન્યે પ્રદ્યાદ્યન્તે બોધ્વતયે દેહિન:।કેટલાક કર્મો તેમના કર્મો અને શાસ્ત્રાધ્યાનો અનુસાર પ્રાપ્ત કરેલી ભાવનાઓને કારણે,
અને અન્ય લોકો તેમના કર્મો અને શાસ્ત્રાધ્યા અનુસાર, અને અન્ય પોતપોતાના મૂળ, મૂળ યોનો, એટલે કે વૃક્ષો અનુસાર શરીરને રાખવા માટે વિવિધ શરીર મેળવે છે. લતા, પર્વત વગેરે. O 'ઓ નચિકેતા! સર્વ જીવોના હુકમ મુજબ સર્વોચ્ચ ભગવાન, જેણે તેમને બનાવ્યા છે, તે દરેક asleepંઘ્યા પછી પણ જાગૃત રહે છે. તે જ શુદ્ધ સારને પરબ્રહ્મ અવિનાશી કહેવામાં આવે છે, જેને કોઈ પાર કરી શકતું નથી. બધા લોકો તેનો આશ્રય લે છે. જેમ એક જ અગ્નિ તત્ત્વ સમગ્ર બ્રહ્માંડમાં પ્રવેશ કરે છે અને દરેક મૂળભૂત વસ્તુને અનુરૂપ છે, તેવી જ રીતે બધા માણસોમાં આંતરિક આત્મા (બ્રહ્મ) તે એક હોવા છતાં પણ ઘણી રીતે પ્રગટ થાય છે. તે અંદર છે અને તે બહાર છે.'એકવોશી સર્વભૂતાન્તરત્તમ એક રૂપમ્ વારંવાર યa કૃતિ.'
ત્રીજી વલ્લી
આ વલ્લીમાં, યમરાજાએ બ્રહ્મની તુલના પીપળના તે ઝાડ સાથે કરી છે, જે આ બ્રહ્માંડની મધ્યમાં લટકાવેલું છે. જેની મૂળ ઉપરની તરફ છે અને ડાળીઓ નીચેની તરફ લટકાવે છે અથવા ફેલાયેલી છે. આ વૃક્ષ બ્રહ્માંડનું શાશ્વત વૃક્ષ છે. તે શુદ્ધ, અવિનાશી અને અવિરત બ્રહ્મનું સ્વરૂપ છે.Ama યમરાજા કહે છે કે આ આખું જગત તે જીવન-સ્વરૂપ બ્રહ્મમાંથી દેખાય છે અને સતત ગતિશીલ રહે છે. જેઓ આવા બ્રહ્મને જાણે છે, તેઓ અમરત્વની પ્રાપ્તિ કરે છે, એટલે કે મુક્તિ, આ ભગવાનના ડરને કારણે, અગ્નિદેવ ધ્યાન કરે છે, સૂર્યદેવ ધ્યાન કરે છે. ઇન્દ્ર, વાયુ અને મૃત્યુ દેવતા પણ આ ભય સાથે આગળ વધે છે.O 'ઓ નચિકેતા! મૃત્યુ પહેલાં, જે વ્યક્તિ બ્રહ્મનું જ્ .ાન મેળવે છે, તે જીવને તમામ બંધનોમાંથી મુક્ત કરવામાં આવે છે, અન્યથા જુદા જુદા યોનિઓમાં ભટકતા રહે છે, તેમના કર્મોનું ફળ મેળવે છે. આ અંત conscienceકરણ શુદ્ધ અરીસા જેવું જ છે. આમાં ફક્ત બ્રહ્મા જ જોઇ શકાય છે. જ્યારે મનની સાથે બધી ઇન્દ્રિયો આત્મજ્ માં લીન થઈ જાય છે અને બુદ્ધિ પણ ભ્રાંતિપૂર્ણ થઈ જાય છે, ત્યારે તેને જીવની 'પરમગ્નિ' કહેવામાં આવે છે. 'યોગ' એ સંવેદનાનું નિયંત્રણ અને આત્મામાં સમાઈ જવાનું છે. હૃદયની બધી ગ્રંથીઓ ખોલવાની સાથે, નશ્વર માણસ અમરત્વ એટલે કે 'મોક્ષ' પ્રાપ્ત કરે છે. આવા જ્ knowledgeને જાણીને,
નચિકેતાને બંધનમાંથી મુક્ત થયા પછી મુક્તિ પ્રાપ્ત થઈ.