धनानि भूमौ पशवश्च गोष्ठे, भार्या गृहद्वारि जनाः श्मशाने |
देहश्चितायां परलोक मार्गे, कर्मानुगो गच्छति जीवः एकः ||
ધન ભૂમિ સુધી, પશુઓ ગભાણ સુધી, ઘરવાળી ઘર ના દરવાજા સુધી, અને લોકો સ્મશાન સુધી, તમારૂ શરીર ચિતા જ સુધી તમારો સાથ આપશે। તમારી સાથે એટલેકે તમારા આત્મા સાથે ફક્ત તમારા કર્મોજ આવશે।
[posts--tag:Anushtup Chhand Shloka--25]