पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् ।


पृथिव्यां त्रीणि रत्नानि जलमन्नं सुभाषितम् ।
मूढै: पाषाणखण्डेषु रत्नसंज्ञा प्रदीयते ॥
શ્લોક નો અર્થ:
પૃથ્વી પર ત્રણ રત્નો છે. પાણી ખોરાક અને મીઠી વાણી,  તો પણ મૂર્ખ લોકો પથ્થર ના ટુકડાઓ ને રત્ન કહે છે. 
भावार्थ :
पृथ्वी पर तीन ही रत्न हैं जल अन्न और अच्छे वचन । फिर भी मूर्ख पत्थर के टुकड़ों को रत्न कहते हैं
[posts--tag:Anushtup Chhand Shloka--25]

You may like these posts: