आत्मार्थं जीवलोकेऽस्मिन् को न जीवति मानवः।


 आत्मार्थं जीवलोकेऽस्मिन् को न जीवति मानवः।
परं परोपकारार्थं  यो जीवति स जीवति ।।

 પરોપકાર નું મહત્વ : શ્લોક નો અર્થ: પોતાના માટે તો આ સંસાર માં બધા જીવન જીવે છે. પરંતુ જે પરોપકાર માટે જીવન જીવે છે,તેનુંજ જીવન સાર્થક છે.
स्वयं के लिए इस संसार में सब लोग जीवन व्यतीत कर रहे हैं,किन्तु जो परोपकार के लिए जीवन जीते है वही सार्थक जीवन है ।परोपकार का महत्व दर्शाता है ।

You may like these posts:

સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.
સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.
 સાંપ્રત સમાજ ની પથ દર્શક ગીતા.(1)સમય સમય ની વાત છે!સ્વાધ્યાય કેરો સાદ છે!પથદર્શક ગીતા ને લઈને!સાંપ્રત સમય ની વાત છે....(2)તમે અમારી આંગળી ઝાલી અર્પી છે મંઝિલ ગીતા ને પથ દર્શક બનાવી, સામ્રાજ્ય સર્જી,મૂક દર્શક સમાજ નહીં પણ, પથ દર્શક અર્પી,સાંપ્રત સમાજ ને છે જોડયો, દીધી છે કીર્તિ!  (3)રૂંવાડે રૂંવાડે રામ  તણી ગર્જના ને,પથ દર્શક ગીતા તણા માર્ગે.....ઈસ તણા વિશ્વાસે અચળ આ
दिनान्ते च पिबेत् दुग्धं, निशान्ते च पिबेत् पयः l
दिनान्ते च पिबेत् दुग्धं, निशान्ते च पिबेत् पयः l
दिनान्ते च पिबेत् दुग्धं, निशान्ते च पिबेत् पयः lभोजनान्ते पिबेत् तक्रम्, किं वैद्यस्य प्रयोजनम् ll દિવસ ના અંતે (રાત્રે) દૂધ પીવો,  રાત્રી ના અંતે (સવારે) પાણી પીવો, ભોજન ના અંતે છાસ પીવો, તો પછી વૈદ્ય નું શું કામ?dinaante cha pibet dugdham, nishaante cha pibet payah l bhojanaante pibet takram, kim vaidyasya prayojanam[posts--tag:Shloka--25]